વત્થુ સુહાવો ધમ્મો
।। वत्थुसहावो धम्मो ।।વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. . |
પરમેષ્ઠિ ભગવંતો
।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય, મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।। આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે. |
શ્રી નવકાર
।। નમો અરિહંતાણં ।। |
શ્રી નવકાર
।। નમો સિદ્ધાણં ।। |
શ્રી નવકાર
।। નમો આયરિયાણં ।। |
શ્રી નવકાર
।। નમો ઉવજ્ઝાયાણં ।। |
શ્રી નવકાર
।। નમો લોએ સવ્વસાહૂણં ।। |